ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ? સુલતાનપુર પાસે આજી નદીને મળે ભાવનગર નજીક ખંભાતના અખાતમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે ભાવનગર નજીક ખંભાતના અખાતમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. કંકુ લીલુડી ધરતી નરસિંહ મહેતા મુંબઈની શેઠાણી કંકુ લીલુડી ધરતી નરસિંહ મહેતા મુંબઈની શેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા અમદાવાદ ભાવનગર આણંદ સાબરકાંઠા અમદાવાદ ભાવનગર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી ? આપેલ તમામ દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય આપેલ તમામ દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. આપેલ તમામ શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. આપેલ તમામ શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. આનંદપુર વડોદરા વડુથલ આનંદનગર આનંદપુર વડોદરા વડુથલ આનંદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP