જાહેર વહીવટ (Public Administration)
કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ?

ચેલૈયા સમિતિ
નરસિંહમ સમિતિ
કેલકર સમિતિ
ગેડલજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

મજૂરીની નીતિને
ધંધાના પ્રકારોને
ઔદ્યોગિક સંબંધોને
સંસ્થાના માળખાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ
રાજકીય સ્વતંત્રતા
સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા
લોકભાગીદારીમાં અવરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ?

લેન અને રોસનબ્લૂમ
હુડ
પોલીટ
ઓસર્બોન અને ગેબલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ?

પ્રો.ઉર્વીકે
પીટર ડકરે
ફેડરિક ટેલરે
આર્ગરિશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP