ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ?

સુરત
કચ્છ
પાલનપુર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

જિનેશ્વરસૂરી
મલયગિરિસૂરી
શીલગુણસૂરી
અભયદેવસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ઉછંગરાય ઢેબર
ગોવિંદભાઈ શિણોલ
રસિકલાલ પરીખ
નારાયણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP