ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ?

શામળદાસ ગાંધી
મહાત્મા ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક
મણિલાલ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

અમીતભાઈ ચૌધરી
મોતીભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી
હરિભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ?

મહાજન ભરત
કાઠી ભરત
કણબી ભરત
આરી ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP