ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ?

મહાત્મા ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
મણિલાલ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ ખુશાલચંદ
શેઠ શામલાજી
શેઠ શાંતિદાસ જવાહરી
શેઠ લક્ષ્મીચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સૂર્યમંદિર - મોઢેરા
2. ચાંપાનેર - પાવાગઢ
3. સીદી સૈયદની જાળી - અમદાવાદ
4. સરખેજનો રોજો - અમદાવાદ

1,2,3
1,3,4
2
1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP