ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? નર્મદ રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નર્મદ રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા ? પેરીપ્લસ હ્યુએનસાંગ અલબરૂની કોપોલો પેરીપ્લસ હ્યુએનસાંગ અલબરૂની કોપોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. ચાંગદેવ જીનદેવ હેમદેવ ઋષભદેવ ચાંગદેવ જીનદેવ હેમદેવ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP