ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ?

રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રૂપરામ નીલકંઠ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

વિસલદેવ વાઘેલા
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

26 જાન્યુઆરી
25 ડિસેમ્બર
2 ઓક્ટોબર
31 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?

સૂફી સંત
સુલ્તાન ન્યાયાધીશ
ગુલામ
ગુજરાતના સુલ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP