ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ?

રમણભાઈ નીલકંઠ
રૂપરામ નીલકંઠ
નર્મદ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

બળવંતરાય મહેતા
જીવરાજ મહેતા
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

કર્ણદેવ
જયસિંહ સિદ્ધરાજ
ઉદયાદિત્ય
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP