ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને મૃદુલા સારાભાઈ ઈલા ભટ્ટ પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને મૃદુલા સારાભાઈ ઈલા ભટ્ટ પુષ્પાબહેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ? ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ આપેલ તમામ બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર જમીન મહેસૂલમાં વધારો ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ આપેલ તમામ બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર જમીન મહેસૂલમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? તુરાષ્યા પર્ણદત્ત પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પર્ણદત્ત પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP