ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હીરાનંદ શાસ્ત્રી હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? દયારામ સાહની આર.એસ. વિષ્ટ એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી દયારામ સાહની આર.એસ. વિષ્ટ એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વિકાસગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP