ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પાટણની પ્રભુતા ચૌલા દેવી પૃથ્વી વલ્લભ વેવિશાળ પાટણની પ્રભુતા ચૌલા દેવી પૃથ્વી વલ્લભ વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. મુકેશ જોષી આનંદશંકર ધ્રુવ દિલીપ રાણપુરા મુકુન્દરાય આચાર્ય મુકેશ જોષી આનંદશંકર ધ્રુવ દિલીપ રાણપુરા મુકુન્દરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાભાઈ જેબલિયાનો જન્મ ક્યાં થયો હતો ? ખાલપર ટાણા બાંટવા વાવ ખાલપર ટાણા બાંટવા વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? જીવી સાવિત્રી મોંઘી શારદા જીવી સાવિત્રી મોંઘી શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP