ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જીવરામ જોશી જયંત ખત્રી નારાયણ દેસાઈ કુંદનિકા કાપડિયા જીવરામ જોશી જયંત ખત્રી નારાયણ દેસાઈ કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ? રમણિક અરાલવાળા રમણિક સોમેશ્વર મોહનલાલ પટેલ મોહનલાલ પરમાર રમણિક અરાલવાળા રમણિક સોમેશ્વર મોહનલાલ પટેલ મોહનલાલ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? પડપારીયો મૂછબંધ વેશગોર કાંચળિયા પડપારીયો મૂછબંધ વેશગોર કાંચળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP