ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ?

આંતરપાક પદ્ધતિ
મિશ્રપાક પદ્ધતિ
બહુમાળીય પાક પદ્ધતિ
મિશ્રખેત પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

ગાંધીજી
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP