ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

નગીનદાસ પારેખ
રમેશ પારેખ
ત્રિભુવનદાસ લુહાર
ગીજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

કરસનદાસ મૂળજી
નર્મદશંકર
દુર્ગારામ મહેતા
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

હાથિયા ઠાઠુનો મેળો
ચુલનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
નકલંગનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP