ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

દયાશ્રય
ત્રિષષ્ટિશલાકા પુરુષ
વીતરાગ સ્રોત
પરિશિષ્ટ પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

ધ્રુવ ભટ્ટ
કુંદનિકા કાપડિયા
હરિન્દ્ર દવે
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ?

મારો સંઘર્ષ
સત્યાગ્રહની યાત્રા
મારું સાહસ
મારી જીવનકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP