કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

સ્થળાંતર કરવું.
ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું.
આપેલ પૈકી કોઈ નહીં
ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

મહેસુલ પ્રધાન
ગૃહ પ્રધાન
વડાપ્રધાન
મુખ્યપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
જોખમ એટલે શું ?

કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે.
એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ?

જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ
પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી
ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ
આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP