ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

માધવ રામાનુજ
દુર્ગેશ ઓઝા
નિરંજન ત્રિવેદી
શાહબુદ્દીન રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
મનુભાઈ પંચોળી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

ધીરુબહેન પટેલ
દરબાર પુંજાવાળા
દિગીશ મહેતા
પ્રિયકાન્ત પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP