ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

માધવ રામાનુજ
શાહબુદ્દીન રાઠોડ
દુર્ગેશ ઓઝા
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP