ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ માધવ રામાનુજ નિરંજન ત્રિવેદી દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ માધવ રામાનુજ નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નર્મદ નાથાલાલ દવે સુંદરમ્ ઉમાશંકર જોષી નર્મદ નાથાલાલ દવે સુંદરમ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? વડાલી ઈડર ધોળકા ભોયણી વડાલી ઈડર ધોળકા ભોયણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? નળાખ્યાન સુદામાચરિત્ર ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન સુદામાચરિત્ર ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? નરેશ બારડ ઈશ્વર પરમાર જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ ઈશ્વર પરમાર જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? રાવ દુદાજી વિક્રમસિંહ ભોજરાજ રાણા સંગ્રામસિંહ રાવ દુદાજી વિક્રમસિંહ ભોજરાજ રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP