ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? ચિત્ર દ્વારા ભાવ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ કિંમતી વિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? વેણીભાઈ પુરોહિત ડૉ.ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ડૉ.ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? એક પણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ? શ્રૃણવંતુ બ્રહ્માસ્ત્ર હું પણછ ખેંચીશ નહીં સમયનો સાતમો ભાગ શ્રૃણવંતુ બ્રહ્માસ્ત્ર હું પણછ ખેંચીશ નહીં સમયનો સાતમો ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? ભાલણ અખો શામળ પ્રેમાનંદ ભાલણ અખો શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP