ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઊંચી ડેલી ઉજાસના આંસુ સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ઊંચી ડેલી ઉજાસના આંસુ સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? નર્મદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ નર્મદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ બિંદુ ભટ્ટ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP