ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ? ગુલાબદાસ બ્રોકર મધુસૂદન પારેખ ડૉ. હરિવલ્લભ ભાયાણી સંજુ વાળા ગુલાબદાસ બ્રોકર મધુસૂદન પારેખ ડૉ. હરિવલ્લભ ભાયાણી સંજુ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહ કોનો છે ? શ્રી ચિત્રભાનુજી સુરેશ જોષી મૃદુલા મહેતા રાવજી પટેલ શ્રી ચિત્રભાનુજી સુરેશ જોષી મૃદુલા મહેતા રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? પરબ કવિતા અખંડ આનંદ કુમાર પરબ કવિતા અખંડ આનંદ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? પંડિત સુખલાલજી મોરારી બાપુ રમેશ ઓઝા સીતારામ મહારાજ પંડિત સુખલાલજી મોરારી બાપુ રમેશ ઓઝા સીતારામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. રામાનંદ ભાણદાસ દેવીદાસ નાના ભટ્ટ રામાનંદ ભાણદાસ દેવીદાસ નાના ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP