ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

પ્રહલાદ પારેખ
બ.ક.ઠાકોર
ભાનુપ્રસાદ પંડ્યા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર
કાળચક્ર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

સુહાસી - ચંદ્રવદન બૂચ
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP