ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ચુનીલાલ શાહ
ગુણવંત આચાર્ય
ચુનીલાલ મડિયા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્
જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP