ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. અંગ્રેજી હિન્દી મરાઠી ગુજરાતી અંગ્રેજી હિન્દી મરાઠી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? બત્રીસ લક્ષણો ખજુરો અગ્નિકુંડ ખારોપાટ બત્રીસ લક્ષણો ખજુરો અગ્નિકુંડ ખારોપાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP