ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી મુરલી ઠાકુર સુધા મૂર્તિ કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી મુરલી ઠાકુર સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણ પંક્તિના ગીતોને શું કહેવાય ? ગઝલ હાઈકુ ખાંયણા સોનેટ ગઝલ હાઈકુ ખાંયણા સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાજી કાસમ, તારી વિજળી રે ___.કાવ્ય પ્રકાર જણાવો. લોકગીત ઉમિઁકાવ્ય સોનેટ ગઝલ લોકગીત ઉમિઁકાવ્ય સોનેટ ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ભાગ્યેજ જહા વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ભાગ્યેજ જહા વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ક.મા.મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP