ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

કેબિનેટ સચિવ
લોકસભાના સ્પીકર
નાણા મંત્રાલયના સચિવ
આર.બી.આઈ.ના ગવર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

ડૉ. મનમોહન સિંહ
શ્રી સી.ડી. દેશમુખ
શ્રી આનંદ સીન્હા
ડૉ. આઈ.જી.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP