ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિનઉપજાઉ છે ? 25% 21% 22% 24% 25% 21% 22% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? વજીરમંડળનો વડો વજીર સેનાપતિ કે સૈન્યનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીરમંડળનો વડો વજીર સેનાપતિ કે સૈન્યનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? રતુભાઈ અદાણી જામસાહેબ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP