ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિનઉપજાઉ છે ? 24% 21% 25% 22% 24% 21% 25% 22% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? વિજાપુર નારગોલ બિલખા અડાલજ વિજાપુર નારગોલ બિલખા અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખ્તસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? સોલંકી પરમાર મૌર્ય સૈન્ધવ સોલંકી પરમાર મૌર્ય સૈન્ધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP