ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? શામળ ભાલણ અખો દાસીજીવણ શામળ ભાલણ અખો દાસીજીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર સમુદ્રાન્તિકે વિક્ષિપ્તા કર્ણલોક અકૂપાર સમુદ્રાન્તિકે વિક્ષિપ્તા કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? કલાપી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગની દહીંવાલા કલાપી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ? રવિશંકર રાવળ હાજી મોહમદ અલારખિયા શિવજી બચુભાઈ રાવત ઉમાશંકર જોશી રવિશંકર રાવળ હાજી મોહમદ અલારખિયા શિવજી બચુભાઈ રાવત ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? નીતા રામૈયા પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી નીતા રામૈયા પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ વલ્લભ મેવાડો ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP