ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકાન્ત કાવ્યસંગ્રહ કોનો છે ? નિરંજન ત્રિવેદી હરિન્દ્ર દવે સુરેશ દલાલ વેણીભાઈ પુરોહિત નિરંજન ત્રિવેદી હરિન્દ્ર દવે સુરેશ દલાલ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રાજેન્દ્ર પટેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'નવઘણ મહંમદ બેગડો રા'માંડલીક રા'ખેંગાર રા'નવઘણ મહંમદ બેગડો રા'માંડલીક રા'ખેંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી મનહર મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી મનહર મોદી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP