ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત ડેરી વિકાસ નિગમ લિ.ની સ્થાપના કયારે થઈ ? 1988 1973 1982 1976 1988 1973 1982 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? ભરૂચ વડોદરા તાપી નર્મદા ભરૂચ વડોદરા તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ? ફિરોજશાહ તુઘલખ મહમદ તુઘલખ તાજુદ્દીન તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ મહમદ તુઘલખ તાજુદ્દીન તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP