ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
જામસાહેબ
કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

ગોપનું મંદિર
રુદ્ર મહાલય
તારંગાના મંદિરો
મોઢેરાનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP