ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

ચિનુ મોદી
કલાપી
શેખાદમ આબુવાલા
રાજેશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

કોઈને કામ આવવું
સારૂં નરસું સૌ સરખું હોવું
બધાની દરકાર કરવી
ભાજી અને મૂળા બરાબર હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

દિપક, મલ્હાર
સારંગ, કલ્યાણ
ભીમપલાસી, ભૈરવી
માલકૌંસ, ભૈરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP