ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલીપ ક્લાર્કનો જન્મ ક્યાં થયો હતો ? ગોઠડા (વડોદરા) બહિયલ શામરખા (આણંદ) ફતેહપુર (અમરેલી) ગોઠડા (વડોદરા) બહિયલ શામરખા (આણંદ) ફતેહપુર (અમરેલી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? ચિનુ મોદી કલાપી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ ચિનુ મોદી કલાપી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? તેજપાળ યશચંદ્ર વસ્તુપાળ કુમારપાળ તેજપાળ યશચંદ્ર વસ્તુપાળ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી માલકૌંસ, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી માલકૌંસ, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP