ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી
વનરાજ ચાવડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ?

અંતરાલ
સપ્તધારા
વિકટર
અંધારી ગલીમાં સફેદ ટપકાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP