ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલીપ ક્લાર્કનો જન્મ ક્યાં થયો હતો ? બહિયલ ફતેહપુર (અમરેલી) ગોઠડા (વડોદરા) શામરખા (આણંદ) બહિયલ ફતેહપુર (અમરેલી) ગોઠડા (વડોદરા) શામરખા (આણંદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? અમૃતા દીપનિર્વાણ લીલુડી ધરતી મળેલાજીવ અમૃતા દીપનિર્વાણ લીલુડી ધરતી મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માણસાઈના દીવા માનવીની ભવાઈ જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માણસાઈના દીવા માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? પરબ કુમાર અખંડ આનંદ કવિતા પરબ કુમાર અખંડ આનંદ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? અસાઈત ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ પંડિત ઓમકારનાથ અસાઈત ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ પંડિત ઓમકારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP