ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ભક્તિયુગના સાહિત્યકાર છે ? બાપુ ગાયકવાડ પંડિત સુખલાલજી શ્રીરંગ અવધૂત દાસી જીવણ બાપુ ગાયકવાડ પંડિત સુખલાલજી શ્રીરંગ અવધૂત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક રાજેશ વ્યાસ લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર જયંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર જયંત પાઠક રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP