ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

મૌનની મહેફિલ
અંતરાત્મા
કેલીડોસ્કોપ
અંદર દીવાદાંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP