ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

કાવ્યરસ
કલહાર
ભાગ્યવિધાતા
વખાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

ભોળાભાઈ પટેલ
કાન્તિ ભટ્ટ
મધુસૂદન પારેખ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP