ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? ચિત્ર-વિચિત્રનો મેળો ચુલનો મેળો હાથિયા ઠાઠુનો મેળો નકલંગનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ચુલનો મેળો હાથિયા ઠાઠુનો મેળો નકલંગનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ધીરુભાઈ ઠાકર નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ધીરુભાઈ ઠાકર નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. ભવાની રૂપરેખા મનની વ્યથા સમરસ બિંદુ સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા મનની વ્યથા સમરસ બિંદુ સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? આત્મકથા એકાંકી જીવનચરિત્ર યાત્રાવર્ણન આત્મકથા એકાંકી જીવનચરિત્ર યાત્રાવર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP