ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

હાથિયા ઠાઠુનો મેળો
ચુલનો મેળો
નકલંગનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે
ભરત અશોકભાઈ દવે
ભાવિક જેઠાલાલ દવે
રજની લીલાશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

નંદુલાલ મહેતાને
શૈલેષ મહેતાને
સુરેશ મહેતાને
ગૌરાંગ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

ઝાલર
વર્ગ એ જ સ્વર્ગ
લોકવારતાની લ્હાણ
જળતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP