ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? જયંત ખત્રી મધુ રાય સુરેશ જોષી પન્નાલાલ પટેલ જયંત ખત્રી મધુ રાય સુરેશ જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? શ્રુતિ સૂત્ર સ્મૃતિ પુરાણ શ્રુતિ સૂત્ર સ્મૃતિ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. રમેશ પારેખ કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર રમેશ પારેખ કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? સુરત અમદાવાદ દ્વારકા વડોદરા સુરત અમદાવાદ દ્વારકા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP