ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

જયંત ખત્રી
મધુ રાય
સુરેશ જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

રમેશ પારેખ
કવિ ન્હાનાલાલ
નટવરલાલ પંડ્યા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP