ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ચર્ચીલના ભારત આગમન સંબંધિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ?

દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ?

કુમારપાળ દેસાઈ
મોહમ્મદ માંકડ
જોસેફ મેકવાન
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
મધુરાય
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP