ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ચર્ચીલના ભારત આગમન સંબંધિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP