ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

કવિતા સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે
ગરબી સ્વરૂપે
સંવાદ સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP