ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ચંદ્રકાન્ત મહેતા
કાન્તિ ભટ્ટ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ?

કરો કંકુના
સાપ સીડી
વેણીને આવ્યા ફૂલ
રમત શૂન્ય ચોકડીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ?

આંતરપ્રાસ
અંત્યાનુપ્રાસ
ઉપમા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

ડૉ. નલિની ગણાત્રા
ડૉ.ભોગીલાલ સાંડેસરા
ડૉ. હરિવલ્લભ ભાયાણી
પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP