ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? દયારામ પ્રેમાનંદ નર્મદ સ્વામી આનંદ દયારામ પ્રેમાનંદ નર્મદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1952 1953 1954 1951 1952 1953 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ કાન્ત કવિ ઉશનસ્ કવિ સુંદરમ્ કવિ હરિહર કવિ કાન્ત કવિ ઉશનસ્ કવિ સુંદરમ્ કવિ હરિહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? પીંગલા નાડીનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? ધાનક પઢાર કોટવાલિયા સિદી ધાનક પઢાર કોટવાલિયા સિદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP