ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? સ્વામી આનંદ પ્રેમાનંદ નર્મદ દયારામ સ્વામી આનંદ પ્રેમાનંદ નર્મદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? શાણો નરકેસરી જ્ઞાનલાલ દૂરબીન શાણો નરકેસરી જ્ઞાનલાલ દૂરબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? કવિ ખબરદાર નર્મદ બોટાદકર દલપતરામ કવિ ખબરદાર નર્મદ બોટાદકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP