ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ દ્વિવેદી
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

ભગ્ન પાદુકા
મુનશીનું મનોમંથન
સવાયા ગુજરાતી
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

સ્નેહરશ્મિ - હાઈકુ
ધૂમકેતુ - લોકવાર્તા
કાકા કાલેલકર - નિબંધ
બ.ક. ઠાકોર - સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP