ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? વિક્રમશીલા આપેલ તમામ તક્ષશિલા વલભી વિક્રમશીલા આપેલ તમામ તક્ષશિલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માંડવી દરવાજો ક્યાં આવેલો છે ? ચાંપાનેર વડોદરા સુરત અમદાવાદ ચાંપાનેર વડોદરા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? સિદ્ધરાજ સોલંકી કુમારપાળ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સોલંકી કુમારપાળ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધના શારીરિક અવશેષો સાચવતું અસ્થિપાત્ર પેટી શેની બનેલી છે ? કાંસાની લોખંડની પથ્થરની લાકડાંની કાંસાની લોખંડની પથ્થરની લાકડાંની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? સિધ્ધરાજ જયસિંહના ભીમદેવના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના સિધ્ધરાજ જયસિંહના ભીમદેવના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP