ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ?

આપેલ તમામ
તક્ષશિલા
વિક્રમશીલા
વલભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ?

સુરત
પાલનપુર
ભાવનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

અહમદનગર - હિંમતનગર
મુહમ્મદાબાદ - મહેમદાબાદ
મુહમ્મદાબાદ - ચાંપાનેર
મુસ્તફાબાદ - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP