ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? તક્ષશિલા આપેલ તમામ વિક્રમશીલા વલભી તક્ષશિલા આપેલ તમામ વિક્રમશીલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અકબર ચંગીઝખાન તૈમુર અલાઉદ્દીન ખીલજી અકબર ચંગીઝખાન તૈમુર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? અજિતનાથ મહાવીર સ્વામી આદિનાથ મલ્લિનાથ અજિતનાથ મહાવીર સ્વામી આદિનાથ મલ્લિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? કીર્તિ મંદિર હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ કીર્તિ મંદિર હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? સુરત ડભોઇ સોમનાથ ગિરનાર સુરત ડભોઇ સોમનાથ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP