ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

હરીન્દ્ર દવે
રમેશ પારેખ
સુરસિંહજી ગોહિલ - કલાપિ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

કરસનદાસ મૂળજી
મહિપતરામ નીલકંઠ
ઈચ્છારામ દેસાઇ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP