ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. ઉર્મિગીત હાઈકુ ઋતુકાવ્ય ખંડકાવ્ય ઉર્મિગીત હાઈકુ ઋતુકાવ્ય ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નવલરામ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ નવલરામ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP