ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1930 વર્ષ 1912 વર્ષ 1920 વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1912 વર્ષ 1920 વર્ષ 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના આઝાદ ભારત સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના આઝાદ ભારત સેના સ્વતંત્ર ભારત સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? અથર્વવેદનો રામાયણનો મહાભારતનો રાજતરંગિણીનો અથર્વવેદનો રામાયણનો મહાભારતનો રાજતરંગિણીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ? રાખીગરી સાંઘોલ લોથલ રોપર રાખીગરી સાંઘોલ લોથલ રોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ ગાંધીજી નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ ગાંધીજી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP