મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી માવજી દવે મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી માવજી દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો આતિથ્ય આશ્રમકુંજ નંદિની હૃદયકુંજ આતિથ્ય આશ્રમકુંજ નંદિની હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. વાય. એન. થોમસ કુક મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર થોમસ આર્મસ્ટ્રોંગ સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. વાય. એન. થોમસ કુક મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર થોમસ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. મહાત્માકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ હ્રદયકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ હ્રદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ? ધરાસણા સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય શાયર મૂળ કવિ આદિ કવિ કવિ શિરોમણિ રાષ્ટ્રીય શાયર મૂળ કવિ આદિ કવિ કવિ શિરોમણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP