મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી માવજી દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. યંગ ઈન્ડિયા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન હરિજન સેવા યંગ ઈન્ડિયા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન હરિજન સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેના મારા વિચારો સ્વસ્થ આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેના મારા વિચારો સ્વસ્થ આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1893 1895 1894 1897 1893 1895 1894 1897 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર સુખલાલજી કિશોરલાલ મશરૂવાળા રા. વી. પાઠક કાકા કાલેલકર સુખલાલજી કિશોરલાલ મશરૂવાળા રા. વી. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP