મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? કામદાર સંઘ મજૂર મહાજન સંઘ મજૂર મંડળ મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મહાજન સંઘ મજૂર મંડળ મજૂર વિકાસ સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP