મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે બાઈબલનો નવો અર્થ ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે બાઈબલનો નવો અર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો. પીજ વડતાલ વસો ધર્મજ પીજ વડતાલ વસો ધર્મજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરોજીની નાયડુ સરદાર પટેલ ગાંધીજી ઉમાશંકર સરોજીની નાયડુ સરદાર પટેલ ગાંધીજી ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. કાર્લ માર્ક્સ રસ્કિન ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ કાર્લ માર્ક્સ રસ્કિન ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. યંગ ઈન્ડિયા હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP