મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે બાઈબલનો નવો અર્થ ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે બાઈબલનો નવો અર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ? કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી સુરેશ જોષી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી સુરેશ જોષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? નવજીવન અને સત્ય સત્યની સંવેદના સત્ય મારું જીવન સત્ય એજ નવજીવન નવજીવન અને સત્ય સત્યની સંવેદના સત્ય મારું જીવન સત્ય એજ નવજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1928 1934 1923 1930 1928 1934 1923 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? રઘુવીર ચૌધરી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી કિશોરલાલ મશરૂવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1915 1922 1919 1917 1915 1922 1919 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP