મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? મોતીલાલ ગાંધી ગોખલે શેઠ શ્રી સારાભાઈ જીવણલાલ બારિસ્ટર મોતીલાલ ગાંધી ગોખલે શેઠ શ્રી સારાભાઈ જીવણલાલ બારિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર મહાત્મા મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર મહાત્મા મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ? બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ મોરારજી ખીલજી શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ મોરારજી ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? ગાંધીજી વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ગાંધીજી વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP