મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? નાનજીભાઈ કાલિદાસ મહેતા મોરારજી ખીલજી શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા મોરારજી ખીલજી શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નહેરૂ રાજીવ ગાંધી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નહેરૂ રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કથા અન્ય નામથી પણ પ્રચલિત હતું ? સુદામાપુરી મોહનનગર કિર્તીનગર પાવનબંદર સુદામાપુરી મોહનનગર કિર્તીનગર પાવનબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? ગિરમીટિયાનો પ્રશ્ન મતાધિકાર જમીન ભાગીદારીનો પ્રશ્ન રંગભેદ નીતિ ગિરમીટિયાનો પ્રશ્ન મતાધિકાર જમીન ભાગીદારીનો પ્રશ્ન રંગભેદ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1915 1917 1919 1922 1915 1917 1919 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ? બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP