મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ
શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ
નાનજીભાઈ કાલિદાસ મહેતા
મોરારજી ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે.

ગાંધીજી
ચાણક્ય
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન
હિન્દ છોડો ચળવળ
દાંડી યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ?

ધરાસણા સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP