મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો.

રેવાશંકર
મુકતાનંદજી
જગજીવનભાઈ
રાયચંદભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ?

રા. વી. પાઠક
સુખલાલજી
કાકા કાલેલકર
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

અન્ન અને આરોગ્ય
આહાર અને આરોગ્ય
આરોગ્યની ચાવી
આહાર – આરોગ્યમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો.

શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય
કૃષ્ણાનંદ સ્વામી
આચાર્ય કૃષ્ણપ્રિયજી
કૃષ્ણાશંકર માસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

પંડિત જવાહરલાલ નહેરુ
ગોપાલકૃષ્ણ ગોખલે
રવિશંકર મહારાજ
આચાર્ય કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP