મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

કિસાન – મજદૂર આંદોલન
ભારત છોડો
આઝાદ હિંદ ચળવળ
સવિનય કાનૂન ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મોહન મંદિર
કિર્તી મંદિર
મહાત્મા મંદિર
ગાંધી નિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

બળવંતરાય ઠાકોર
મહાદેવ દેસાઈ
મગનલાલ ગાંધી
શંકરલાલ બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ?

સ્વામી આનંદ
દામોદર બોટાદકર
કાકા કાલેલકર
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ?

લોકમાન્ય ટિળક
વિનોબા ભાવે
મહાત્મા ગાંધીજી
રમણભાઈ નિલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

નાનજીભાઈ કાલિદાસ મહેતા
શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ
શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ
મોરારજી ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP