મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? ભારત છોડો કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ ભારત છોડો કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ આરોગ્યની ચાવી અનાસકિત યોગ હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ આરોગ્યની ચાવી અનાસકિત યોગ હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. ઈન્ડિયન ઓપીનિયન હરિજન સેવા મધુ રાય યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનિયન હરિજન સેવા મધુ રાય યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર કિર્તી મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર કિર્તી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો આતિથ્ય નંદિની આશ્રમકુંજ હૃદયકુંજ આતિથ્ય નંદિની આશ્રમકુંજ હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ? બાલ ગંગાધર તિલક ગોપાળકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર સરોજિની નાયડુ બાલ ગંગાધર તિલક ગોપાળકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP