ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? અખો મીરાબાઈ નરસિંહ મહેતા નારદ અખો મીરાબાઈ નરસિંહ મહેતા નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? કવિ સુંદરમ ન્હાનાલાલ દામોદર બોટાદકર કવિ કલાપિ કવિ સુંદરમ ન્હાનાલાલ દામોદર બોટાદકર કવિ કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દામોદર ભટ્ટનું ઉપનામ જણાવો. યાયાતિ ઈવાડેવ સુધાંશુ કલાન્ત યાયાતિ ઈવાડેવ સુધાંશુ કલાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? અતીતવન કદલીવન ભાંગ્યાના ભેરુ વળામણાં અતીતવન કદલીવન ભાંગ્યાના ભેરુ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP