ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નારદ નરસિંહ મહેતા અખો મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દરબાર પુંજાવાળા દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ ધીરુબહેન પટેલ દરબાર પુંજાવાળા દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? કોઈનો લાડકવાયો યુગવંદના કુરબાનીની કથાઓ સિંધુડો કોઈનો લાડકવાયો યુગવંદના કુરબાનીની કથાઓ સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? પંદર તેર બાર ચૌદ પંદર તેર બાર ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક લોકકથા ભજનવાણી સામાયિક નાટક લોકકથા ભજનવાણી સામાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP