ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
સ્વામી આનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

મોહનલાલ ગાંધી
ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ?

યશવંત મહેતા
જીવરામ જોષી
ગિજુભાઈ બધેકા
હરીશ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP