સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

સંપૂર્ણ સત્ય છે.
અર્ધસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?

લેન્ડ મેપીંગ
સ્કુલ મેપીંગ
ડિસાસ્ટર મેપીંગ
ડિસાસ્ટર મેનેજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

સમાજ સુરક્ષા મંડળ
ઉત્કર્ષ બોર્ડ
મહિલા વિકાસ મંડળ
સમાજ કલ્યાણ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઈશોપનિષદ
ઉત્તર મીમાંસા
બ્રહ્મસુત્ર
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

દેવગૌડા
પંડિત જવાહરલાલ નેહરુ
વી.પી.સિંગ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP