ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -19 થી 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

16મી જાન્યુઆરી
3જી જાન્યુઆરી
9મી ફેબ્રુઆરી
11મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
આપેલ ત્રણેયને
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના જજને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP