ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 326 325 324 323 326 325 324 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. નીતિવિષયક વિધેયક નાણાં વિધેયક પક્ષાતર વિધેયક સંરક્ષણ વિધેયક નીતિવિષયક વિધેયક નાણાં વિધેયક પક્ષાતર વિધેયક સંરક્ષણ વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ? સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચિદાનંદ સિંહ જવાહરલાલ નેહરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચિદાનંદ સિંહ જવાહરલાલ નેહરુ ડૉ. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP