ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? કઠોરોપનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ? કલમ 14 કલમ 17 કલમ 16 કલમ 18 કલમ 14 કલમ 17 કલમ 16 કલમ 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ? કાનૂન પંચ દ્વિતીય પગાર પંચ કાકા કાલેલકર સમિતિ જે. સી. શાહ સમિતિ કાનૂન પંચ દ્વિતીય પગાર પંચ કાકા કાલેલકર સમિતિ જે. સી. શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે ? 20 12 16 10 20 12 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP