સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? અરવિંદ ઘોષ વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ અરવિંદ ઘોષ વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "ઑપરેશન ફ્લડ" કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ? કપાસ ઉત્પાદન દૂધ ઉત્પાદન કઠોળ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન કપાસ ઉત્પાદન દૂધ ઉત્પાદન કઠોળ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ? નવી દિલ્હી, ભારત શાંઘાઈ, ચીન બીજિંગ, ચીન લંડન, ઇંગ્લેન્ડ નવી દિલ્હી, ભારત શાંઘાઈ, ચીન બીજિંગ, ચીન લંડન, ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 4 ટકા 10 ટકા 20 ટકા 5 ટકા 4 ટકા 10 ટકા 20 ટકા 5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? ફિલ્મ રમત-જગત કોર્પોરેશન કંપની રાજકારણ ફિલ્મ રમત-જગત કોર્પોરેશન કંપની રાજકારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ? વિક્રમ શેઠ અરુંધતી રોય મેઘા પાટકર પ્રિયા તેંડુલકર વિક્રમ શેઠ અરુંધતી રોય મેઘા પાટકર પ્રિયા તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP