સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

સ્વામી રામકૃષ્ણ
અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ?

ડ્રેનેજ
રન ઑફ
વૉટર શેડ
વૉટર હાર્વેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

ભીમદેવ બીજો
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

ફિલ્મ
રાજકારણ
કોર્પોરેશન કંપની
રમત-જગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

હાઇડ્રોજન
કાર્બન મોનોકસાઇડ
સલ્ફર ડાયોકસાઇડ
નાઇટ્રોજન ડાયોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP