સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

અરવિંદ ઘોષ
સ્વામી રામકૃષ્ણ
વિનોબા ભાવે
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સીનીયર સભ્ય
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

રેશમી વસ્ત્ર
ઝાડની છાલનું વસ્ત્ર
ખાદીનું વસ્ત્ર
ઝીણું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP