સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

વિનોબા ભાવે
સ્વામી વિવેકાનંદ
અરવિંદ ઘોષ
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

કાંચીપુરમ - તમિલનાડુ
સમલકોટ - આંધ્ર પ્રદેશ
ધર્મસ્થળ - છત્તીસગઢ
શબરીમાલા - કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ?

સાણંદ
બારજેડી
દહેગામ
કલોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP