સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

સ્વામી રામકૃષ્ણ
અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

અધિકરણ વિભકિત
સંપ્રદાન
સબંભ વિભકિત
અપાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેન્દ્ર સરકારે પસાર કરેલા ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો.

Goods Sales Tax
Goods and Service Tax
Goods and Sales Tax
Goods Service Tax

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP