ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? નારદ આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? ગરબા થાળ આરતી ચાબખા ગરબા થાળ આરતી ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? ખુલ્લા બારણે ટકોરા સમયાંતર એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા સમયાંતર એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP