ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

ઈન્દુલાલ ગાંધી
વલ્લભ ભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ?

હેમ યુગ
પ્રેમાનંદ યુગ
જૈન યુગ
નરસિંહ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP