ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? આપેલ પૈકી કોઈ નહીં નારદ ભાલણ અખો આપેલ પૈકી કોઈ નહીં નારદ ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પેટલીકર રવિશંકર મહારાજ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? હેમ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ નરસિંહ યુગ હેમ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2008 2010 2009 2011 2008 2010 2009 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP