સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ
સત્યેન્દ્રનાથ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
ભોગ બનનાર મહિલાની સહમતીથી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ન્યાયાધીશના હુકમ પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

રોકેટ લોન્ચિંગ
અણુપ્રયોગ
ભારત-પાક સીમાયુદ્ધ
જાન્યુઆરી 2001નો ભૂકંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ?

બોકસાઈટ
ઝીંક
કોલસો
ઓઇલ અને પ્રાકૃતિક ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?

પ્રવાસન ઉદ્યોગ
ડેરી ઉદ્યોગ
મત્સ્ય ઉદ્યોગ
ઘેટા અને ઊન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP