સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સુભાષચંદ્ર બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

કાદમ્બરી - બાણભટ્ટ
મયૂરશતક - મયૂર ભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી
નાગાનંદ - હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
યોગગુરૂ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?

ખ્રિસ્તી
જૈન
શિખ
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

માત્ર ૨,૩
માત્ર ૧,૨
માત્ર ૧,૩
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP