સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ
સત્યેન્દ્રનાથ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ખૌડ આંદોલન-ઓડિશા
મુંડા વિદ્રોહ- ગુજરાત
સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ
ખાસી વિદ્રોહ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

આયુર્વેદ યુનિવર્સિટી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી
ભાવનગર યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

પછાત વર્ગના સંસદસભ્ય
જાણીતા સમાજ વિજ્ઞાનસ
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
કેન્દ્ર સરકારના અગ્રસચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP