ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

બાબાસાહેબ આંબેડકર
જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
લક્ષ્મીમલ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

279
277
278
280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?

આપેલ તમામ
સાદી બહુમતિથી
2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી
2/3 બહુમતીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

કેન્દ્ર / સંઘ યાદી
સહવર્તી / સમવર્તી યાદી
નાગરિકતા યાદી
રાજ્ય યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 57
અનુચ્છેદ 56
અનુચ્છેદ 59
અનુચ્છેદ 58

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP