ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1950 1961 1968 1969 1950 1961 1968 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં એંગ્લો-ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે બંધારણનાં કયા આર્ટિકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ? 330 331 332 333 330 331 332 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ? મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય આધુનિક રાજ્ય મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય આધુનિક રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાષ્ટ્રપતિ રાજય સરકાર રાજયપાલ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ રાજય સરકાર રાજયપાલ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP