ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : 6 વર્ષનો હોય છે. જેમ લોકસભામાં છે એમ 5 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય 6 વર્ષનો હોય છે. જેમ લોકસભામાં છે એમ 5 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકો, ઓસીઆઇ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ... સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? માનવસંશાધન પ્રધાન લોકસભાના સ્પીકર વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન માનવસંશાધન પ્રધાન લોકસભાના સ્પીકર વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 44 51-ક 25 42 44 51-ક 25 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP