ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ? બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો આપેલ તમામ અનુચ્છેદ 297Aમાં સુધારો બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો આપેલ તમામ અનુચ્છેદ 297Aમાં સુધારો બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝેલસિંહ વી.વી. ગીરી રાજેન્દ્રપ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝેલસિંહ વી.વી. ગીરી રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? ગ્રામ સભા આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ વોર્ડ સમિતિ ગ્રામ સભા આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ વોર્ડ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ કોઠારી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ? અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP