ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

મહાત્મા ગાંધી
બાબાસાહેબ આંબેડકર
લક્ષ્મીમલ સિંઘવી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?

મૂડીવાદી રાજ્ય
કલ્યાણકારી રાજ્ય
ઉદામતવાદી રાજ્ય
આધુનિક રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?

રાષ્ટ્રપતિ
રાજય સરકાર
રાજયપાલ
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP