ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

7મો બંધારણીય સુધારો 1956
10મો બંધારણીય સુધારો 1957
3જો બંધારણીય સુધારો 1952
9મો બંધારણીય સુધારો 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ?

લોકસભામાં
સંસદની સંયુકત બેઠકમાં
રાજ્યસભામાં
કોઈપણ સદનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ?

સાક્ષીની જુબાનીને
તબીબી પ્રમાણપત્રને
પંચનામાને
ઉપરના બધાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP