ભારતનું બંધારણ (Constitution Of India)
ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?

વડાપ્રધાન
કેન્દ્રીય કાયદા સચિવ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
કેન્દ્રીય કાયદા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
કનૈયાલાલ મુનશી
સરોજિની નાયડુ
સી.રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?

કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે.
રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે.
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP