ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ રાજયસભામાં અલગ અલગ ક્ષેત્રોના વધુમાં વધુ નિષ્ણાત સભ્યોની નિયુક્તિ કરી શકે છે ? 2 5 12 7 2 5 12 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? એ.વી. ડાઈસી હેરોલ્ડ લાસ્કી ડૉ. બી. આર. આંબેડકર આઈવર જેનીંગસ્ એ.વી. ડાઈસી હેરોલ્ડ લાસ્કી ડૉ. બી. આર. આંબેડકર આઈવર જેનીંગસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 50 ટકા 60 ટકા 40 ટકા 20 ટકા 50 ટકા 60 ટકા 40 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે ? 25 30 28 35 25 30 28 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-5 આર્ટિકલ-9 આર્ટિકલ-7 આર્ટિકલ-2 આર્ટિકલ-5 આર્ટિકલ-9 આર્ટિકલ-7 આર્ટિકલ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 8-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP