સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?
૧. ખેડાવાડા, સાબરકાંઠા
૨. આસોડા, મહેસાણા
૩. દાવડ, મહેસાણા

માત્ર ૧,૩
૧,૨,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

જમ્મુ અને કાશ્મીર
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સુમિત્રા મહાજન
સ્મૃતિ ઈરાની
અનિતા દેસાઈ
જયા બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ?

જાયાજી રાવજી
કાન્યાજી રાવજી
વાઘજી રાવજી
લખધીરજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP