ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા ઘીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ઘીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 356 418-A 377 498 356 418-A 377 498 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -19 અનુચ્છેદ -16 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 અનુચ્છેદ -19 અનુચ્છેદ -16 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે. છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 20,22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ? 26 36 46 56 26 36 46 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP