ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોમાં નીચેનામાંથી કયો અધિકાર આપવામાં આવ્યો છે ?

કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાનો વિકાસ કરવો તથા ભારતની સંસ્કૃતિમાં હિન્દીને અભિવ્યક્તિની ભાષા તરીકે વિકસાવવી.
રાજ્ય 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે
અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની જોગવાઈ
ભારતના કોઈ ભાગમાં રહેતા નાગરિકને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતનું રક્ષણ કરવાની જોગવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને
મૂળભૂત ફરજોને
નાગરિકતાને
મૂળભૂત અધિકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ?

8 અધ્યાય, 43 ધારા
6 અધ્યાય, 40 ધારા
8 અધ્યાય, 42 ધારા
8 અધ્યાય, 43 ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP