ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાજ્ય સરકાર
જિલ્લા કલેકટર
સેશન્સ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?

42મો સુધારો તા.1-1-1977
42મો સુધારો તા. 3-1- 1977
42મો સુધારો તા.1-4-1977
42મો સુધારો તા.1-7-1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ?

અનુચ્છેદ 25
અનુચ્છેદ 27
અનુચ્છેદ 28
અનુચ્છેદ 26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

323
325
324
326

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ?

35 વર્ષની ઉંમર
સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ
ભારતનો નાગરિક
સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરૂ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP