ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ?

સામવેદ
કઠોરનિષદ
મૂંડકોપનિષદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ?

ઉચ્ચતમ ન્યાયાલય
ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

જે.બી કૃપલાણી
એન. ગોપાલસ્વામી
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો...

એક સંદિગ્ધ ભાગ છે.
એક શ્રેષ્ઠ ભાગ છે.
એક વિભક્ત ભાગ છે.
એક અતૂટ ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP