ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? સામવેદ મૂંડકોપનિષદ કઠોરનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ કઠોરનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1949 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1949 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) CAG નું આખું નામ શું છે ? Chief Auditor General Controller of Accounts General Comptroller and Auditor General Central Auditor General Chief Auditor General Controller of Accounts General Comptroller and Auditor General Central Auditor General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કાયદાના આર્ટિકલ – 80(ક)માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યસભાની રાજ્યોના પ્રતિનિધિઓની મહતમ સભ્ય સંખ્યા કેટલી હોય છે ? 230 247 238 242 230 247 238 242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? કેન્દ્રીય નાણાંમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP