ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ?

કઠોરનિષદ
ઋગ્વેદ
સામવેદ
મૂંડકોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
મુખ્ય ચૂંટણી અધિકારી
લોકસભાના સભાપતિ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ?

નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે.
પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે.
નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે.
ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP