GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.

માત્ર 3
માત્ર 2
1, 2 અને 3
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP